- text
મોરબી: મોરબીના નવી પીપળી ગામે બિપિનભાઈ નાયકપરા તથા તેમના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી મહેશભાઈ ઠાકર દ્વારા સંગીતમય શેલીમાં ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.અને મોટી સખ્યામાં ભાવિકો દરરોજ ઉમટીને આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યા છે.
- text