મોરબીમાં કાલે ભગવાન શ્રી રામની મહાઆરતીનું આયોજન

- text


મોરબી: મોરબીના નવલખી રોડ , રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ધક્કાવાળી મેલડીમાતાના મંદિરે તા.24મેં શનિવારે સાંજે 6 વાગ્યે શિવસેના દ્વારા બચ્ચા બચ્ચા રામ જન્મભૂમી કે કામ કા, હિન્દૂ રક્તના ટીપે ટીપે મંદિર બનશે ઇટે ઇટ, ચાલો અયોધ્યા જય શ્રી રામના નારા સાથે ભગવાન શ્રી રામચંદ્રની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કાર્યક્રમનો સર્વે ધર્મપ્રેમી જનતા લાભ લેવા શિવસેના દ્વારા અનુરોધ કરાયો છે આ કાર્યક્રમ ની વધુ વિગત માટે શિવ શેના ના જિલ્લા પ્રમુખ દિગુભા ઝાલા 9979445111, શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા 9228117617, તાલુકા પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા 9909560789 પર સંપર્ક કરવો.

- text