મોરબીમાં 25મીએ જુના વિપસ્યનાના સાધકોનું સ્નેહમિલન

- text


મોરબી : મોરબી સરકારી આંખની હોસ્પિટલ ખાતે તા.25ને સ્વીવારે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન જુના વિપસ્યના સાધકોના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટના વિપસ્યનાના ટીચર રાજેશભાઈ પટેલ વિપસ્યના શિબિર વિશે સાધકોને યોગ્ય માર્ગદર્શન આપશે તેથી આ કાર્યક્રમનો સર્વે સાધકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text