મોરબી: વિજયસિંહ દોલુભા જાડેજાનું અવસાન

- text


મોરબી: મૂળ બાભડાઈ (કચ્છ) હાલ મોરબી નિવાસી વિજયસિંહ દોલુભા જાડેજા તે કુલદીપસિંહ ક્રિપાલસિંહના પિતાનું તા.19નારોજ અવસાન થયું છે.તેઓનું બેસણું તા. 23ને શુક્રવારે સાંજે 4થી 6 દરમિયાન તેમના નિવાસસ્થાન કુબેરનગર 4 નવલખીરોડ મોરબી ખાતે રાખેલ છે.

 

- text