મોરબી: કિશોરચન્દ્ર માધવલાલ દવેનું અવસાન

- text


મોરબી: ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ કિશોરચંદ્ર માધવલાલ દવે (ઉ.60) તે માધવલાલ વૈકુંઠરાય દવેના પુત્ર તથા દિનેશચન્દ્ર એમ દવેના (નિ .તલાટી કમ મંત્રી) ભાઈ તેમજ શીતલબેન ધર્મેશકુમાર વ્યાસ (સુરેન્દ્રનગર), તૃપ્તિબેન શેલેશકુમાર વ્યાસ (સુરેન્દ્રનગર) ના કાકાનું તા.20નારોજ અવસાન થયું છે.તેમનું બેસણું તા.22ને ગુરુવારે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન કડિયા જ્ઞાતીની વાડી, જેઇલ રોડ મોરબી ખાતે રાખેલ છે.

 

- text