મોરબી ભરતનગરના રમણલાલ દવેનું અવસાન : દેહદાન કરાયું

- text


મોરબી : મૂળ નવા સાદુળકા નિવાસી હાલ ભરતનગર મોરબી રહેતા ચા.મ.મોઢ બ્રાહ્મણ રમણલાલ મગનલાલ દવે ઉ.૮૫ ( નિવૃત આચાર્ય ) તે કિશોરભાઈ, જનકભાઈ, મુકેશભાઈ તથા ચંદ્રિકાબેન જુગતરામ ભટ્ટ ( રાજકોટ ) અને ગુણવંતીબેન શંકરલાલ જાની (ચાચાપર ) વાળાના પિતાશ્રીનું તા.૧૮ને રવિવારના રોજ નિધન થયું છે, સદગતની ઇચ્છા મુજબ દેહદાન કરાયું છે અને તેમની ઈચ્છા મુજબ ઉતરક્રિયા રાખવામાં આવેલ નથી, સદગતનું ઉઠમણું તા. ૨૨ને ગુરુવારના રોજ બહારગામ માટે બપોરે ૪ થી ૫ અને ગામ લોકો માટે રાત્રે ૮ થી ૧૦ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text