મોરબી : છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91)નું નિધન, સોમવારે બેસણું

- text


મોરબી : મૂળ નારણકા અને હાલ મોરબી રહેતા છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91) તે હરજીવનભાઇ, સ્વ.કેશવજીભાઇ, દુર્લભજીભાઈ, સ્વ.બચુભાઈ, અંબારામભાઈ અને દલસુખભાઇના પિતાજીનું તારીખ 17ના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 19/11/18ને સોમવારે સવારે 8થી 10 કલાકે, તેમના નિવાસ સ્થાન ધર્મસિદ્ધિ સોસાયટી, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે. (નોંધ : લૌકિક વ્યવહાર બંધ રાખે છે)

 

- text