મોરબી : મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53)નું નિધન, સોમવારે બેસણું

- text


મોરબી : ગુર્જર સુથાર મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53) જોધપર નદીવાળા તે રવિભાઇ, અનુજભાઇ, કાજલબેનના પિતાજી તેમજ ચેતનાબેનના પતિ અને સ્વ.જાદવજીભાઈ ટપુભાઈ બકરાણીયા( ખાખરેચી વાળા)ના જમાઈનું તારીખ 16ના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 19/11/18ને સોમવારે સાંજે 4થી 6 કલાકે, વિશ્વકર્મા વાડી , યુનિટ -1, મોરબી ખાતે રાખેલ છે. (નોંધ : પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે)

- text

- text