- text
વાંકાનેર : વાંકાનેર ખાણખનીજ ચોરીમાં રંગે હાથ ઝડપાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલ મામલતદાર વિજયભાઈ ચેહાભાઈ ચાવડા ૧૬મીએ એસીબી સમક્ષ રજુ થતા પોલીસે રિમાન્ડ માંગતા નામદાર અદાલતે ૨૦મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
- text
- text