મોરબી :રસિકલાલ અવિચળભાઈ પોપટ નું અવસાન

- text


મોરબી: બેલા (આમરણ ) હાલ મોરબી નિવાસી રસીલાલ અવિચળભાઈ પોપટ તે રવિભાઈ,મનોજભાઈ,ભાવેશભાઈ,ચંદ્રિકાબેન દિપકકુમાર રવેશીયા તથા રૂપલબેન હિતેષભાઇ સેજપાલ ના પિતા તથા સ્વ. શાંતિલાલ રામજીભાઈ પુજારા ના જમાઈનું તા.16ના રોજ અવસાન થયું છે ઉઠમણું તથા પિયરપક્ષ ની સાદડી તા.19ને સોમવારે સાંજે 4 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન સુખધામ સોસાયટી , મારબલ  હાઉસ સામે કેનાલ રોડ રવાપર મોરબી ખાતે રાખેલ છે.

- text