માટેલ ધરો ગંદો કરવાની ના પડતા ધમકી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે ધરાને ગંદો કરી રહેલા (૧) રમેશ ગોકળ તથા (૨) હકા મનજી (૩) મનજી સરાને પાણી ગંદુ નહીં કરવાનું કહેતા ત્રણેય આરોપીઓએ નારાયણભાઈ છગનભાઈ ચાવડા, ઉવ-૪૮ ધંધો-ખેતી તથા સામાજીક કાર્યકર રહે- માટેલ તા-વાંકાનેર જી-મોરબીવાળાને જાતી પ્રત્યે હડધુત કરી જાપટ મારી ટાટીયા તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text