- text
મોરબી: મોરબીમાં આશીકે રસુલ વાએઝ કમિટી દ્વારા તા 15 થી 20 નવેમ્બર સુધી મસ્જીદે મોહમદ સલીમ પાસે, હુસેની ચોક, વાવડી રોડ પચાસર રોડ મોરબી ખાતે શાનદાર વાએઝ શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુફતી સોહિલ અહેમદ કાદરી સાહેબ (દિલ્હી) રાત્રે 10 કલાકે તકરીર ફરમાવશે ત્યારે આ કાર્યક્રમનો મુસ્લિમ બિરાદરોને લાભ લેવા મહેબૂબભાઈ પીલુડિયાએ અનુરોધ કર્યો છે.
- text
- text