મોરબીમાં સિદ્ધચક્ર પૂજા અને સંઘ જમણ યોજાયું

- text


મોરબી : મોરબીમાં જૈન સમાજના ધાર્મિક ક્ષેત્રના અગ્રણી નવીનચંદ્ર જેઠાલાલ પારેખના 75 વર્ષ પુરા થવા નિમિતે તથા તેમના લગ્નજીવનના 47 વર્ષ અને તેમના પિતાજીની પુણ્યતિથી ના અનુસંધાને તેમના પુત્રો દવારા સંઘ જમણ તથા સિદ્ધચક્ર પૂજા નું આયોજન કરવામા આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમોનો જૈન સમાજના મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

 

 

- text