મોરબીના નવી પીપળી ગામે 17મીએ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

- text


મોરબી: મોરબીના નવી પીપળીગામે નેમિષારણ્યધમ ખાતે કાનજીભાઈ વીરજીભાઈ જગોદણા તથા સમસ્ત જગોદણાં પરીવાર દ્વારા તા 17ને શનિવાર થી તા 23 ને શુક્રવાર સુધી દરરોજ સવારે 9 થી 12 અને બપોરના 2-30 થી 5-30 વાગ્યા દરમિયાન શ્રીમદ ભાગવત સાપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધાગધ્રા ભાગવતધામ ગુરુકુળના શાસ્ત્રો પૂર્ણપ્રકાશદાસજી સ્વામી ભાગવત કથાનું રસપાન કરાવશે આ ભાગવત કથાનો લાભ લેવા ધર્મ પેમી જનતાને જગોદણા પરિવારે અનુરોધ કર્યો છે અને વધુ વિગતો માટે મો ન 98987 64502, 95744 08755, 98989 52404 પર સંપર્ક કરવો.

- text

 

 

- text