- text
મોરબી : 11 મી પેઢી થી કર્મકાંડ ક્ષેત્રે સંકળાયેલા મોરબી ના જાણીતા પ્રખર, વિદ્વાન વેદાંતાચાર્ય શાસ્ત્રીજી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ દવે (નવા સાદુળકા ) નો આજે જન્મદિવસ છે. શ્રી મદ ભાગવત સપ્તાહ, પ્રાણપ્રતિષ્ઠા, મહા્યજ્ઞો, વિરાટ યજ્ઞો, સમૂહલગ્નોત્સવ, શતચંડી, સહસ્ર ચંડી, મહારુદ્ર જેવા વિશાળ પ્રસઁગો માં પ્રધાન આચાર્ય તરીકે સ્થાન શોભાવ્યા છે. તેમજ ગ્રુપ ઓફ ગજાનન ના નામ થી તેમનો સમગ્ર પરિવાર કર્મકાંડ સાથે જોડાયેલો છે. આજે તેમના જન્મદિવસે સૌ શુભ ચિંતકો, સ્નેહીજનો, મિત્રો,વડીલો,યજમાન પરિવાર તેમના પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.
- text
- text