નવા દેવળીયા : રેવીબેન પ્રભુભાઈ ભોરણીયાનું નિધન, શનિવારે બેસણું

- text


મોરબી : નવા દેવળીયા ગામના રહેવાસી રેવીબેન પ્રભુભાઈ ભોરણીયા તે ભોરણીયા મગનભાઈ પ્રભુભાઈ અને ભોરણીયા મનસુખભાઇ પ્રભુભાઈના માતૃશ્રીનું તારીખ 7ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 10ને શનિવારે સાંજે 7.20 થી 9.00 કલાકે, રામજી મંદીર, નવા દેવળીયા મુકામે રાખેલ છે.

- text

 

- text