મોરબી : પ્રજાપતિ સમાજ મોરબી દ્વારા આજે સામાકાંઠા વિસ્તારમાં આવેલ વરિયા માતાજી મંદિર ખાતે નુતનવર્ષને આવકારવા સ્નેહમિલન યોજાયું હતું જેમાં સમાજના વડીલો, અગ્રણીઓ અને આબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા અને એક બીજાને નુતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.
મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે
મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...
મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...
મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...
મોરબીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત બનાવવા વિવિધ સિરામિક એસો.,બિલ્ડર એસો. અને સામાજિક સેવા સંસ્થાઓને જનભાગીદારી માટે અપીલ કરાઇ
મોરબી : PHC રાજપરના રવાપર પેટા આરોગ્ય...