- text
મોરબી : મોરબી શહેરની મધ્યમા સ્પર્શ બાળકોની હોસ્પીટલના માધ્યમથી સેવા આપતા બાળરોગ નિષ્ણાંત ડો. મનિષ સનારીયાનો આજરોજ જન્મદીન હોય તેમના મિત્રો, પરિવારજનો, તબિબો તેમજ સમાજીક આગેવાનો તરફથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે. તા.૭-૧૧-૧૯૮૫ ના રોજ જન્મેલ મનિષભાઈ નાનપણથી જ સરળ તેમજ મળતાવળા સ્વભાવના તેમજ સમાજ સેવાની ભાવના ધરાવનાર છે. તેમણે ઉચ્ચ અભ્યાસ કરી તબિબ તરીકેની પ્રેક્ટીસ મોરબીમા શરૂ કરી. તેઓએ બાળ આરોગ્ય જાળવણી તેમજ જાગૃતિ અંગે અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે તેમના ૩૩મા જન્મદીન નિમિતે ચોમેરથી આશિર્વાદ તથા શુભેચ્છાઓ વરસી રહી છે.
- text
- text