તળાવ કૌભાંડમાં વકીલ ગણેશીયાના વચગાળાના જામીન મંજુર

- text


નોટરીની પરીક્ષા આપવા કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજુર કર્યા

મોરબી : મોરબી જિલ્લાના કરોડો રૂપિયાના તળાવ કૌભાંડમાં હળવદ ધારાસભ્યને લાંચ પહોંચાડવાના આરોપસર ધરપક્ડ બાદ જેલ હવાલે થયેલા વકીલ ભરત ગણેશીયાને નોટરીની પરીક્ષા આપવાની હોય નામદાર અદાલત સમક્ષ વચગાળાના જામીન મેળવવા અરજી કરતા અદાલતે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજુર કર્યા હોવાનું આરોપીના વકીલ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું.

- text

- text