મોરબીના શિવનગરમાં ૫ નવેમ્બરે મહાભારત નાટકની પ્રસ્તુતિ

- text


મોરબી : મોરબીના શિવનગરમા આગામી ૫ નવેમ્બરના રોજ શિવનગર ગરબી મંડળ દ્વારા ઐતિહાસિક નાટક મહાભારતની પ્રસ્તુતિ થવાની છે. આ સાથે પેટ પકડીને હસાવતું કોમિક પણ રજૂ કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે શિવનગર ગરબી મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text