મોરબીમાં આહીર સમાજની બહેનો માટે ૪ નવેમ્બરે મુખ્ય સેવિકાની પરીક્ષા અંગે માર્ગદર્શન

- text


મોરબી : મોરબીમાં મુરલીધર ફાઉન્ડેશન દ્વારા આહીર સમાજની બહેનો માટે આગામી ૨૩મીએ આવનારી મુખ્ય સેવીકાની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તા. ૪ નવેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે વિશેષ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લેક્ચર મુરલીધર ફાઉન્ડેશન, ગોકુલ પાર્ટી પ્લોટ સામે, જુના ઝમાવટ શો રૂમની બાજુમાં, વાવડી રોડ ખાતે યોજાશે. આ લેક્ચરમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા પાયલબેન સોઢીયા દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવનાર છે. વધુ વિગત માટે મો.નં. ૮૦૦૦૦ ૦૫૨૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text