મોરબી ઉમિયા પરિવાર આયોજિત ષષ્ટમ વાર્ષિકોત્સવ મુલતવી

- text


મોરબી : પાટીદાર સમાજનાં મોભી સ્વ.ઓ.આર.પટેલનાં નાના પુત્ર અશોકભાઈનાં ઘર્મપન્તિ ભાવનાબેનનું અકાળે દુઃખદ અવસાન થતાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ-મોરબી દ્વારા આયોજીત તા. ૨૮-૧૦-૨૦૧૮ રવિવાર નો ષષ્ટમ વાર્ષિકોત્સવ મુલતવી રાખવામાં આવેલ છે. જેની દરેકે નોંઘ લેવા પોપટભાઈ બી. કગથરા પ્રમુખ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text