અજંતા ગ્રુપના અશોકભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

- text


મોરબી : અજંતા ગ્રુપના સ્થાપક સ્વ. ઓધવજીભાઈ આર પટેલ (ઓ. આર. પટેલસાહેબ) ના સૌથી નાના પુત્ર અને વસંતભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈના લઘુબંધુ, અશોકભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન

- text

તે જુના ઘાંટીલા વાળા સ્વ. વેલજીભાઈ હરિભાઈના દીકરીનું તા. 26.10.2018 શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

 

- text