- text
મોરબી : અજંતા ગ્રુપના સ્થાપક સ્વ. ઓધવજીભાઈ આર પટેલ (ઓ. આર. પટેલસાહેબ) ના સૌથી નાના પુત્ર અને વસંતભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈના લઘુબંધુ, અશોકભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન
- text
તે જુના ઘાંટીલા વાળા સ્વ. વેલજીભાઈ હરિભાઈના દીકરીનું તા. 26.10.2018 શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
- text