ટંકારાના રોહિશાળામાં ઝેરી જનાવર કરડતા મહિલાનું મોત

- text


ટંકારા : ટંકારાના રોહિશાળા ગામે રહેતા સંગીતાબેન સુરેશભાઇ પઢારીયા ઉવ. ૪૫ વાળાને પોતાના ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે કોઇ ઝેરી જનાવર ડાબા પગે કરડી જતા પ્રથમ સારવાર ટંકારા બાદ બેભાન હાલતમા રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

 

- text