મોરબીના વજેપરમાં આઠમા નોરતે મહાકાળી માતાજીનો વેશ

- text


મોરબી : મોરબીના વજેપર ખાતે નવરાત્રી દરમિયાન દર વર્ષે આઠમા નોરતે મહાકાળી માતાજીનો વેશ ધારણ કરી ધગધગતા આગના ગોળ ઉપાડી ગરમ – ગરમ સાંકળ ઉપાડીને બતાવામાં આવે છે, છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલતી આ પરંપરા નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

- text

- text