મોરબીના બોડાસર ગામે આજે રાત્રે દી ઉઠાવ્યો દામલે નાટકની ભજવાશે

- text


 

મોરબી : મોરબીના બોડાસર ગામે બોડાસર ગરબી મંડળ દ્વારા આજે રવીવારે રાત્રે ૧૧ કલાકે દી ઉઠાવ્યો દામલે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text