મોરબી : મોરબીના બોડાસર ગામે બોડાસર ગરબી મંડળ દ્વારા આજે રવીવારે રાત્રે ૧૧ કલાકે દી ઉઠાવ્યો દામલે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો
મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...
સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી
મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...