મંગળવારે મોરબીમાં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપકને શ્રદ્ધાંજલિ અપાશે

- text


મોરબી : બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાશીરામ સાહેબને શ્રદ્ધાંજલિ આપવા મોરબીમાં મંગળવારે વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં વિજયનગર બૌદ્ધ વિહાર ખાતે રાત્રે ૯ કલાકે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

બામસેફ, ડી એસ – ૪ તેમજ બહુજન સમાજ પાર્ટીનાં સંસ્થાપક બહુજન નાયક કાંશીરામ સાહેબનાં ૧૨ મા મહા પરીનિર્માણ, દિવસ નિમિત્તે ૯ ઓકટોબરનાં દિવસે રાત્રે ૯.૩૦ કલાકે બૌદ્ધ વિહાર વિજયનગર ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે,

- text

જેથી સમસ્ત બહુજન સમાજનાં લોકોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે વધુ વિગતો માટે મોબાઇલ નંબર ૭૦૧૬૧ ૬૯૪૦૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text