મોરબીના લીલાપર ગામે ૧૧મીએ સતી રાણકદેવી રા ખેંગાર નાટક યોજાશે

- text


ગૌ સેવક બજરંગ યુવક મંડળનું આયોજન : કોમિક પણ રજૂ થશે

મોરબી : મોરબીના લીલાપર ગામે ગૌ સેવા બજરંગ યુવક મંડળ દ્વારા આગામી ૧૧મીએ રાણકદેવી રા ખેંગાર નાટકની પ્રસ્તુતિ થશે. આ સાથે બાપ એક નંબરી બેટા દસ નંબરી કોમિક પણ યોજાશે.

- text

મોરબી તાલુકાના લીલાપર ગામે ગૌ સેવા બજરંગ યુવક મંડળ દ્વારા રામજી મંદિર ચોક ખાતે આગામી તા. ૧૧ને ગુરુવારના રોજ રાત્રે ૧૦ કલાકે સતી રાણકદેવી રા ખેંગાર નાટક યોજાનાર છે. આ સાથે પેટ પકડીને હસાવતા બાપ એક નંબરી બેટા દસ નંબરી કોમિક પણ યોજશે. જેમાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text