માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોરબી પરશુરામધામ ખાતે સેવા કેમ્પ

- text


મોરબી : માં આશાપુરાના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રિકો માટે મોરબી ખાતે રાજકોટ બાયપાસ, નવલખી રોડ ખાતે આવેલ પરશુરામધામ મુકામે સેવાકેમ્પનું આયોજન કરાયું છે, જેમાં રાત્રે સુવા તેમજ સવારે ચાપાણી નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પરશુરામધામ મોરબીની યાદીમાં જણાવાયું છે.વધુ વિગતો માટે મો.૯૭૩૭૫ ૨૦૦૫૭ ઉપર સંપર્ક કરવો.

 

- text