મોરબી : ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજાનું નિધન, ગુરૂવારે બેસણુ

- text


મોરબી : મૂળ હાડાટોડા હાલ મોરબી નિવાસી ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજા(ઉ.વ.૮૪) તે જેઠુભા ગુમાનસિંહ જાડેજા, કિશોરસિંહ ગુમાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહ જાડેજાના માતૃશ્રીનું તા.૨૫ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૯/૨૦૧૮ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે તેમજ ઉત્તરક્રિયા તા.૫/૧૦/૨૦૧૮ના રોજ તેમના નિવાસ સ્થાને પરશુરામ સોસાયટી પાછળ શારદા સોસાયટીની બાજુમાં ૠષભ નગર -૫, મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text