NewsWakaner વાંકાનેરના મહિકામાં ખેતરમાં દવા છાંટતા શ્રમિકનું મોત By હરદેવસિંહ ઝાલા - 22/09/2018 at 11:31 am Share on Facebook Tweet on Twitter - text વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે ખેત મજૂરી કરતા રાદેવભાઇ કાલીયાભાઇ ટીકરા જાતે ભીલ ઉવ ૩૦ રહે. મહીકા તા. વાંકાનેર વાળાને દવા છાંટતા દવાની ઝેરી અસર થતા મરણ જતા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. - text