મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટમાં ૨૪મીએ યોગ શિબિર

- text


મોરબી : મોરબીમાં શનાળા રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. ૨૪ને સોમવારે સાંજે ૬ કલાકે એસ.એસ.વાય. નવી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

રોગની મુક્તિ, શરીરની સ્ફૂર્તિ, મનની શાંતિ અને સાચી સમજણ માટે એસએસવાય ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ત્યારે આ શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. નામ નોંધાવવા માટે અંબારામભાઈ કવાડિયા મો.નં. ૯૮૨૫૨ ૬૩૧૪૨નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text