મોરબી: પ્રવીણભાઈ મુળજીભાઈ ગોહેલનું અવસાન, ગુરૂવારે શ્વસુર પક્ષની સાદડી

- text


મોરબી : ગોહેલ પ્રવીણભાઈ મુળજીભાઈ (ટંકારા) તે સ્વ. કાનજીભાઈ જુઠાભાઈ ટંકારિયાના જમાઈ તથા લલિતભાઈ, શશીકાંતભાઈના બનેવીનું તા.૧૭ના રોજ જામનગર ખાતે અવસાન થયેલ છે. શ્વસુર પક્ષની સાદડી તા.૨૦ને ગુરુવારે સાંજે ૫થી ૫:૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.

- text