મોરબી : હસમુખભાઈ મકવાણાનું નિધન, ગુરૂવારે બેસણું

- text


મોરબી : હસમુખભાઈ જેસીગભાઈ મકવાણાનું તા. ૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન બ્લોક નં. એમ-3, રામકૃષ્ણ નગર, સામાકાઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે.

- text