મોરબીમાં ફરજ બજાવી ગયેલા જાંબાઝ પીઆઇ એન.કે.વ્યાસનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીમા પીઆઈ તરીકે ફરજ બજાવી અભૂતપૂર્વ લોકચાહના મેળવનાર અને હાલ ધાંગધ્રા સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા એન.કે.વ્યાસ નો આજે જન્મ દિવસ છે.

મોરબી જીલ્લો બન્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ગયેલા નિડર અને નિષ્પક્ષ પોલીસ ઈન્સ્પેક્ટર નિરવભાઈ ખેલશંકરભાઈ વ્યાસનો આજે જન્મ દિવસ છે, મોરબીમાં લુખ્ખા ગીરી બંધ કરાવી પોલીસ મથકને સ્માર્ટપોલીસમથકનુ બીરૂદ આપનાર પીઆઈને મોરબી સદા યાદ રાખી રહ્યું છે.

- text

હાલ તેઓ સુરેન્દ્રનગર જીલ્લામા ધાગધ્રા સીટી પીઆઈ તરીકે ફરજ બજાવી રહેલા છે જ્યા પણ તેઓએ ધ્રાંગધ્રા સીટી પોલીસમથક ને સ્માર્ટ પોલીસ મથક બનાવવાનુ શરૂ કરી દીધું છે પીઆઈ એન કે વ્યાસ જ્યા પણ ગયા ત્યા પોતાની કાબીલેદાદ કામગીરી થી જુદી છાપ ઉભી કરી પ્રજા મા કડક અને નિડર ન્યાય અપાવનાર અધિકારી ની છાપ છોડી ગયા છે ત્યારે આજે પીઆઈ એન.કે.વ્યાસના જન્મદિન પર મોરબીવાસીઓ પીઆઈ એન.કે.વ્યાસને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- text