અવસાન નોંધ (મોરબી) : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ

- text


મોરબી : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ (ઉ.18) તે પ્રમોદભાઈ ધીરજલાલ ભટ્ટ (ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.પાટીરામપર હાલ મોરબી)ની સુપુત્રી તેમજ સ્વ.ધીરજ લાલ નરભેરામભાઇ ભટ્ટની પૌત્રી અને ખોડીયેશ અમૃતલાલ પંડયાની ભાણેજનું તારીખ 3ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તારીખ 6ને ગુરુવારે સાંજે 4.30 થી 5.30 વાગ્યા સુધી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી , 11-સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

- text