વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજીનો આજે જન્મદિવસ

- text


વાંકાનેર : વાંકાનેર ના રાજવી શ્રી દિગ્વિજયસિંહજી નો આજે જન્મદિવસ છે દિગ્વિજયસિંહજી મહારાજા ની સાથે લોકસભાના માજી સાંસદ સભ્ય પણ છે અને ભારતના પહેલા પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે દિગ્વિજયસિંહજી બાપુ સ્વભાવે સરળ અને શાંત છે તેમની લોકોની કલ્યાણની ભાવના અને ફરિયાદોનો ત્વરિત ઉકેલ તેમનું જમાપાસું છે વાંકાનેરમાં તેઓની લોકચાહના છે. તેમની દીર્ઘાયુ માટે વાંકાનેરના અલગ સમાજ ના અગ્રણીઓ અને પ્રજા દ્વારા શુભેચ્છા મુલાકાત કરી.

- text

- text