વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા સ્વ. અટલજીના સ્મરણાર્થે નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા સ્વ. અટલજીના સ્મરણાર્થે દેવીપૂજક વિસ્તારમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો ૮૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

ભારત રત્ન, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના સ્મરણાર્થે વાંકાનેર શહેર યુવા ભા.જ.પા. દ્વારા ફ્રી સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ સેવા વસ્તી(દેવી પુજક વિસ્તાર) માં યોજાયો હતો. જેમા ડો.પ્રદીપભાઇ ભલગામડીયાએ પોતાની ની નીસ્વાથૅ સેવા આપી હતી. ૮૪ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ મેળવ્યો હતો. તેમ રઘુરાજસિંહ સરવૈયા મહામંત્રી યુવા ભાજપની યાદીમાં જણાવાયું છે.

- text

- text