મોરબી : અમૃતલાલ લીલાધરભાઈ કોટકનુ નિધન

- text


મોરબી : અમૃતલાલ લીલાધારભાઈ કોટક(મારફતિયા) તે પૂનમચંદભાઈ કોટક(માજી નગરપતિ), ચુનીભાઈ કોટકના મોટાભાઈ, દિપકભાઈ કોટક, અજયભાઈ કોટક,વીણાબેન સુનીલકુમાર પાઉં, નિલાબેન કિરીટકુમાર દાવડા, બીનાબેન સુધીરકુમાર કાનાબારના પિતા તથા સ્વ.લલુભાઈ મગનલાલ પૂજારાના જમાઈ

- text

તા.૨૮ને મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ને ગુરુવારના રોજ સાંજે ૫ વાગ્યે લોહાણા વિદ્યાર્થીભવન, મોરબી મુકામે રાખેલ છે.

- text