મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલનું નિધન

- text


મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલ (માજી પ્રિન્સિપાલ, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ), તે સ્વ.મનહરલાલ વિઠ્ઠલજી રાવલ ( માજી ચીફ ઓફિસર મોરબી નગર પાલિકા )ના પત્ની, સ્વ. મનીષા રાજેન્દ્રકુમાર શાસ્ત્રી, દર્શના વિજયકુમાર ત્રિવેદી, કૌશિકા(કવિ) મનહરલાલ રાવલ, તોષા તન્મયકુમાર કાપડિયાના માતૃશ્રી તથા કાર્તિકેય, પાર્થ, નિવેદિતાના નાનીમાનું તા. ૨૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૩૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મોરબી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ  ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે જ રાખેલ છે.

- text

- text