ટંકારા : છાત્રોને આરોગ્ય અંગે ટીપ્સ આપવામાં આવી

- text


ટંકારા : લતીપર હાઇવે પર આવેલી લાઈફ લિંકસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને આરોગ્ય અંગેની માહિતી આપવા માટે આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને કેવા પ્રકારના આહાર થી નિરોગી રહી શકાય પિવાના પાણી ની ઉડી સમજ અને બજાર મા મળતા ઠંડા પિણા નુ પરીક્ષણ કરી ઉપસ્થિત રહેલ ડો. જગદીશ ગજ્જરે જંકફુડ આઇસ્ક્રીમ અને અન્ય પિણા થી શરીર પર થતી અસર અંગે સરળ ભાષામાં ટિપ્સ આપી હતી કાર્યક્રમ ના અંતમાં શાળા ના સંચાલક જયંતિભાઈ બારૈયા અને શાળા પરીવાર દ્વારા ડો. ગજ્જર નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

- text