મોરબીના આર્યસમાજ મંદિરે આજે સોમવારે આધ્યાત્મિક વૈદિક સત્સંગ

- text


મંગળવારે સાર્થક વિદ્યામંદિર ખાતે સફળતા કેસે પ્રાપ્ત કરે વિષય પર વ્યાખ્યાન

મોરબી : મોરબીના લખધીરવાસ ખાતે આવેલ આર્યસમાજ મંદિર ખાતે આગામી સોમવારે આધ્યાત્મિક વૈદિક સત્સંગ યોજાશે. ઉપરાંત મંગળવારે સાર્થક વિદ્યામંદિર ખાતે સફળતા કેસે પ્રાપ્ત કરે વિષય પર વ્યાખ્યાન યોજાશે.

- text

આર્ય સમાજ મોરબી દ્વારા તા. ૨૦ ને સોમવારે રાત્રે ૦૯ થી ૧૦ : ૧૫ કલાકે આર્ય સમાજ મંદિર લખધીરવાસ મોરબી ખાતે આધ્યાત્મિક વૈદિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૧ ને મંગળવારના રોજ સાંજે ૦૭ : ૩૦ થી ૦૮ : ૩૦ કલાકે સાર્થક વિદ્યામંદિર, સામાકાંઠે સફળતા કૈસે પ્રાપ્ત કરે વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આર્ય સમાજ મોરબીના વિજયભાઈ રાવલ, બકુલભાઈ ત્રિવેદી અને સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લએ જણાવ્યું છે.

 

- text