મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતીય ભસુરા સેના દ્વારા મહાક્રાંતિ રેલી નિકળી

- text


મોરબી : મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતીય ભસુરા સેના દ્વારા મહાક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી.

આજે ૭૨માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ભારતીય ભસુરા સેના દ્વારા પ્રમુખ કિશનભાઈ અને સંજયભાઈ સુરણીની આગેવાનીમાં મહાક્રાંતિ રેલી નિકળી હતી. આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી દરમિયાન શહીદ વીર ધનરાજ પરમારને ફુલહાર અર્પણ કરીને શ્રધાંજલિ પાઠવવામાં આવી હતી.

- text

 

- text