- text
મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામા(ઉ.વ.૪૫) તે સ્વ.નરોતમભાઈ ઓધડભાઈ વડગામાના પુત્ર તથા કિશનભાઈ, યશવંતભાઈના ભાઈનું તા. ૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને સોમવારે સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા મંદિર, યુનિટ નં.૧, મોરબી ખાતે રાખેલ છે.
- text
- text