- text
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડિયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડિયાના પત્નીનું તા. ૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ભડિયાદ રોડ, એનજી મહેતા હાઈસ્કૂલ સામે, મોરબી-૨ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.
- text
- text