વાંકાનેરના મેસરીયા પાસે કાર સાથે અથડાતા બાઈકચાલકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના મેસરિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક આધેડનું મોત નીપજ્યું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકાના મેસરીયા અદેપર રોડ પર આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ મોટરસાઇકલમાં જતા રાવત દેવશીભાઇ ઉંમર વર્ષ ૫૦ રહે. નાળિયેરી વાળા કાર સાથે અથડાતા તેઓને ઈજાઓ થઈ હતી. બાદમાં તેમને રાજકોટ ખાતે હોસ્પિટલે લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરેલ છે

- text