અવસાન નોંધ (મોરબી) : રશીલાબેન રાઠોડ

- text


મોરબી : રશીલાબેન રાઠોડ મ.શી.શ્રી ઘૂંટું પ્લોટ પ્રા.શાળાતે પ્રતિમાબેન રાઠોડ આચાર્યશ્રી મિડલ સ્કુલ તેમજ પી.વી.રાઠોડ એ.ઇ.આઈ. ડી.ઓ.કચેરીના બહેનનું તા.24.7.18 ના રોજ રાત્રે દુઃખદ અવસાન થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે..

- text

- text