મોરબી નિવાસી ભુપેન્દ્રભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ભુપેન્દ્રકુમાર મૂળશંકર પંડ્યા તે ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પંડ્યાના મોટા પુત્ર તથા હરૂભાઈ, રમેશભાઈ પંડયા ના વડીલ બંધુ તેમજ ચેતનાબેન નરેશકુમાર જોશી, ફાલ્ગુનીબેન મનીષકુમાર વ્યાસના પિતાશ્રી તથા કનકબેન ઘનશ્યામભાઈ મહેતા અને મધુબેન કાલિદાસ વ્યાસ ના ભાઈ અને મોરબીવાળા સ્વ. નંદલાલ પ્રાણજીવન જોશીના જમાઈ તારીખ ૮ ના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમની સ્મશાનયાત્રા બપોરે ૩ કલાકે તેમના નિવાસ સ્થાન વેરાઈ શેરી ખાતે થી નીકળશે.

- text

- text