સરતાનપર રોડ પર સીરામીક ફેકટરીમાં ગળે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા ટીટા સેનેટરીવેર નામના કારખાનામાં જશવંતભાઈ જીવાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 30 મૂળ ગામ સાપકડા હળવદ વાળા ટીટા સેનેટરીવેરની ઓરડીમાં સવારે સાડા સાત પહેલા કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ જીગ્નેશ ભાઈ લવજીભાઈ કામરિયાએ પોલીસને કરતા યુવાનની ડેડબોડી વાંકાનેર સરકારી દવાખાને ખસેડી તેનું પીએમ કરી આગળની કાર્યવાહી બીટ જમાદાર સુરેશભાઈએ હાથ ધરી છે.

- text

- text