- text
મોરબી જીલ્લા માં કલેક્ટર તરીકે ફરજ બજાવતા આર.જે.માંકડીયા ના મોટાભાઈ જીવનલાલ જેરાજભાઈ માંકડીયા ઉ.વ.62નુ ગત તા.02/07/2018ને સોમવારના રોજ દુઃખદ અવસાન થઈ ગયુ છે જેમા પરિવારના વડીલ સભ્યનુ અવસાન થતા માંકડીયા પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે. સદગતનુ બેસણુ રામેશ્વર મહાદેવ મંદીર,રામેશ્વર ચોક વિકાસગૃહ રોડ જામનગર ખાતેતા.05/7/2018 ને ગુરૂવાર ના રોજ સવારે 9 થી 10 :30 વાગ્યા સુધી રાખવા મા આવ્યુ છે.
- text
- text